Tag: prerna jan sahyog foundation
-
પ્રેરણાજન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત અભિયાન
પ્રેરણાજન સહયોગ ફોઉંડેશન સંસ્થા છેલ્લા છ વર્ષથી ગરીબ બાળકો અને પરિવારો માટે કાર્યરત છે. નારોલથી આ સંસ્થા દ્વારા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સમગ્ર અમદાવાદમાં વેન દ્વારા ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને બંને સમય જમવાનું પૂરું પાડે છે. આ સાથે ગરીબ બાળકોને ભણાવા માટે પણ સંસ્થા ખુબજ કાર્યરત છે. થોડો સમય રસ્તા પાર ભાણાયાં પછી…
-
પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રેહનાર બાળકો માટે ફૂડવેન શરૂવાત
અમદાવાદ, માર્ચ 2021: પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન ગરીબ અસહાય પરિવારો માટે 2015 થી કામ કરી રહી છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને આરોગ્ય અને પોષણ પ્રદાન કરવા અથવા મેડિકલ ચેક અપ કરાવીને દવાઓનું વિતરણ જેવા કર્યો કરે છે અને સહાય પુરી પાડે છે. કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, ઝૂંપડપટ્ટીના બાળકોનું યોગ્ય ધ્યાન અને ધ્યાન લીધા પછી, આજે અમે…