Culture

મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા પવિત્ર શ્રાવણ મહિનામાં

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે.22મી...

Read moreDetails

વિશ્વ સંગીત દિવસ: કલર્સના કલાકારો શેર કરે છે, પોતાનો સંગીતપ્રેમ!

કલર્સનો શો ‘ખતરોં કે ખિલાડી 13’ની સ્પર્ધક રશ્મીત કૌર કહે છે, “મારી સંગીત યાત્રા અતુલ્ય રહી છે. તે એક રોમાંચક...

Read moreDetails

શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ   ની ઉજવણી કરવામાં આવી

  દિવાળી અને હોળી ની જેમ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી   કરવામાં આવી અમદાવાદ, 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની...

Read moreDetails

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે...

Read moreDetails

ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ...

Read moreDetails

ગુજરાતના પ્રખ્યાત “પટોળા બાય નિર્મલ સાલ્વી” નો આધુનિક શૉરૂમનું લોકાર્પણ  મુંબઈમાં કરવામાં આવ્યું

"છેલાજી રે મારી હાટુ મુંબઈથી પટોળા મોંઘા લાવજો...." હવે એવું પણ ક્યાંક સાંભળો તો નવાઈ ના પામતા કેમ કે પાટણના...

Read moreDetails

એગ્રોસ્ટાર દ્વારા બનાસકાંઠામાં 20% ઓછા ખર્ચ બમણી ઉપજ અંગે ખેડૂતોની બેઠક યોજાઈ હતી

એગ્રોસ્ટાર,જે ભારતનું સૌથી મોટું ડિજિટલ ફાર્મર નેટવર્ક અને એગ્રી-ઇનપુટ્સ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે, તેની યોગ્ય સલાહ અને યોગ્ય દવાના ઉપયોગથી ખેડૂતો...

Read moreDetails

સીડીએસ બીપીન રાવતને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ

તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે...

Read moreDetails

ગુજરાતનું ગૌરવ શ્રીમતી તન્વી રાઠોડ દક્ષિણ કોરિયા ખાતે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ, નવેમ્બર 2021: તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો છે અને તેઓ મુંબઈને પોતાના સ્વપ્નોની ભૂમિ તરીકે માને છે અને...

Read moreDetails

આશિમા ટાવરના સભ્યો દ્વારા દશેરા પર્વની અનોખી ઉજવણી

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા આશિમા ટાવર્સના સભ્યો દ્વારા છેલ્લા નોરતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. મિતાલી...

Read moreDetails
Page 1 of 2 1 2

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.