પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું અને નરેન્દ્ર મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં ત્યાં ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું. ત્યારબાર હનુમાન ગઢી પહોંચ્યા અને હનુમાનજીના દર્શન કર્યાં અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.