મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રઘુનાથ માશેલકરે 44મા જમનાલાલ બજાજ ફાઉન્ડેશન પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા
જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની 44મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના દ્રષ્ટાંતરૂપ પ્રયાસો માટે વિજેતાઓને સન્માનિત ...