Tag: Government of Gujarat
-
“અરિહા કો વાપસ લાના હૈ”… કલેકટરને આવેદનપત્ર (સંવેદના પત્ર) પાઠવવાનો સિલસિલો યથાવત
“અરિહા કો વાપસ લાના હૈ” જર્મનીમાં ફસાયેલી ગુજરાતની દીકરીને ભારત લાવવા સમાજે કલેક્ટરને પાઠવ્યું “સંવેદના પત્ર” “અરિહા કો વાપસ લાના હૈ”.. અભિયાન શરૂ કરાયું જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરીને ભારત લાવવા માટેની માંગ હવે ઉગ્ર બનતી જાય છે. આ દિશામાં “અરિહા કો વાપસ લાના હૈ” અભિયાન છેડાયું છે, જે અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાંથી કલેક્ટરને…
-
ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનના મેમ્બરો ગુજરાત સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચ પ્રંસંગે હાજર રહેશે
અમદાવાદ: ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના જોઇન્ટ સેક્રેટરી અતુલકુમાર પટેલ અને ગુજરાત કન્વિનર ઘનશ્યામ તળાવિયાએ આઈએમપીપીએ પ્રોડ્યુસર સભ્યો સાથે ગુજરાત રાજ્ય પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની તેમના કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગુજરાત સિનેમિટેક પ્રવાસન નીતિની જાહેરાતની તાત્કાલિક જરૂરિયાતને લયને કરેલ. આઇએમપીપીએ દ્વારા અગાઉ કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં લઇ તાત્કાલિક અને અસરકારક…
-
સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટીએ ગુજરાત સરકાર સાથે 200 કરોડના MoU કર્યા
કૃષિ ક્ષેત્રે સરકારશ્રી સાથે MoU કરનારી સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે. MoU દ્વારા ગુજરાત રાજ્યમાં 2 લાખથી વધુ ખેડૂત અને 10 હાજર માણસોને રોજગાર 10 વર્ષમાં મળશે. વસ્તુઓના ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક વાહન અને નેચરલ પ્રોડક્ટના ઉપયોગ પર ભાર મુકવામાં આવશે. અમદાવાદ, 16 ડિસેમ્બર 2021: સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વર્ણિમ…
-
એમેઝોન ઈન્ડિયાએ ગુજરાતમાં તેની સ્ટોરેજ ક્ષમતા બમણી કરી: 1 લાખથી પણ વધુ વિક્રેતાઓ આ રોકાણથી લાભાંવિત થશે
રાજ્યમાં સ્થાનિકોમાટે હજારો નોકરીની તકો ઊભી થશે અમદાવાદ, સપ્ટેમ્બર, 2021– એમેઝોન ઈન્ડિયાએ આજે નવા વિશિષ્ટ ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી)ના લોન્ચની અને ગુજરાતમાં મોજૂદ એફસીનું વિસ્તરણ કરવાની ઘોષણા કરી હતી. આ નોંધપાત્ર રોકાણને લીધે કંપનીને ગુજરાતના 1 લાખથી વધુ સ્થાનિક વિક્રેતાઓને સ્ટોરેજ માટે વધારાની 1.4 મિલિયન ક્યુબિક ફીટની જગ્યા ફાળવવામાં મદદરૂપ થશે. એમેઝોન ઈન્ડિયા હવે 2.5 મિલિયન…
-
આઈવી કેપિટલ દ્વારા લોન્ચ કરાયેલ સોલાર ઓપ્ટિમલ સોલ્યુશન(SOS) SSDSP-19. સબસીડી કેન્સલ થયા બાદ ફસાયેલા ઇન્વેસ્ટર માટે વરદાન રૂપ સાબીત થશે (SOS) ના ફાયદા
૨૨% નુકશાન થી બચીને અને ૩૧% થી ૪૯% પ્રોફિટ મેળવી શકશે. સોલાર પાવરના ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ માંથી ૨૫ વધારે વર્ષ માટે મુક્તિ મેળવી શકશે આ બધી વસ્તુ તમને મળશે એક પણ રૂપિયાના રોકાણ વગર અમદાવાદ, જુલાઈ 2021 : પોલિસી ફોર ડેવલોપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ ૨૦૧૯ હેઠળ વીજળીની ની ખરીદી કરવામાં માટે ઉદ્યોગ…