ચહલ એકેડેમી, ગાંધીનગર ખાતે ચહલ એકેડેમી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગુજરાતી સાહિત્ય – મધ્ય કાળથી વર્તમાન સુધી’ નું વિમોચન કરવામાં આવ્યું.
ગુજરાતી સાહિત્યના અભ્યાસુઓ, સાહિત્ય રસિકો, સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમયની પરીક્ષા પદ્ધતિ અને ...