“સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વ્યાખ્યાનમાળાનો સમાપન: સુદર્શનજી અને ડૉ. મોહન ભાગવતજીના માર્ગદર્શક વિચારો પર શ્રી આલોક કુમારજીનું પ્રેરણાદાયક પ્રવચન
અમદાવાદ, 14 નવેમ્બર 2025: “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળા,…
