ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર

રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની…

Read More

ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ

અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે  નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે…

Read More

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને ​મલ્ટીમીડિયા​ શોનુંઆયોજન

·       વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન ·        શ્રી બાલા​સાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન…

Read More

આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિ દ્વારા ટાયકા (TYCA)- ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત

અમદાવાદ, નવેમ્બર 2025 : જાણીતા બિઝનેસ કોચ શ્રી શ્યામ તનેજા દ્વારા સ્થાપિત આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન  અને અનલિમિટેડ ઉન્નતિએ…

Read More

ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન

ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન લાયન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, ઇન્ડિયન બ્લાઇન્ડ એન્ડ પેરા…

Read More

ગાંધીનગરમાં 12-14 નવેમ્બર દરમિયાન મહાત્મા મંદિર ખાતે CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 નું આયોજન

અમદાવાદ / ગાંધીનગર : 12-14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત CII કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સ્પો…

Read More

રાષ્ટ્રીય સ્વયં સેવક​સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા, પ્રદર્શની અને​મલ્ટીમીડિયા​ શોનું આયોજન

અમદાવાદ, 08 નવેમ્બર 2025 : ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની…

Read More

આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો

અમદાવાદ, 6 નવેમ્બર: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા

અમદાવાદ :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV) ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા

અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર…

Read More