બી.એસ.એન.એલ. પોતાની રજત જયંતિ ઉજવવા જઈ રહ્યું છે ; માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરશે બી.એસ.એન.એલ.ના સ્વદેશી 4જી ટાવરોનું લોકાર્પણ ઓડિશાના ઝારસુગુડાથી કરશે
રાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માળખાને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ. ૩૭,૦૦૦ કરોડના ખર્ચે બનેલા ૯૭,૫૦૦ થી…
