“બેંગકોકમાં ગુંજ્યો સ્થિર ભવિષ્ય માટેનો નિર્ણાયક સંદેશ : ડો. નઈમ સિરાજુદ્દીન તીરમીઝી એ કહ્યું સ્થિર નિર્ણાયક ભવિષ્ય અને વિકાસ લક્ષ્યો માટે વિશ્વને એક બીજાના સહકારની જરૂર
આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબલ ફ્યુચર કોન્ફરન્સ યુનાઈટેડ નૅશન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ કમીશન ફૉર એશિયા એન્ડ પેસિફિક (UNESCAP) ના કોન્ફરન્સ સેન્ટર ખાતે, બેંગકોક…
